કેતુ હાનિકારક અને ફાયદાકારક બંને અસર આપે છે. જો કુંડળીમાં કેતુની સ્થિતિ નબળી હોય તો કેતુ ગ્રહને શાંત કરવા માટેના ઉપાયો કરવા જોઈએ.
પિતૃપક્ષ દરમિયાન મહિલાઓએ અવશ્ય 5 વસ્તુઓનું દાન કરવું જોઈએ, નારાજ પિતૃઓ ખુશ થશે અને તમને ધનવાન બનાવશે.