વિટામીન અને મિનરલ્સથી ભરપૂર અંજીરના 6 જબરદસ્ત ફાયદા, જાણીને તમને નવાઈ લાગશે
વજન ઘટાડવા માટે અંજીરનું સેવન કરવામાં આવે છે. અંજીરની અંદર રહેલા ફાઈબર અને પ્રોટીન તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી પાચનતંત્ર પણ સારું રહે છે. તે કેન્સર અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવા રોગોને પણ ઘટાડે છે. અંજીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ મળી આવે છે….