Day: September 4, 2023

સનાતન સાધુઓનો વિજય…આવતીકાલ સૂર્યોદય પહેલા ભીંતચિત્રો દૂર કરાશે…સાળંગપુર મંદિરમાં રહેલા વિવાદિત ચિત્રો હટાવાશે

સનાતન સાધુઓનો વિજય…આવતીકાલ સૂર્યોદય પહેલા ભીંતચિત્રો દૂર કરાશે…સાળંગપુર મંદિરમાં રહેલા વિવાદિત ચિત્રો હટાવાશે

સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી….

CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ વડતાલના સંતોએ 36 કલાકમાં ભીંતચિત્રો ઉતારવાની આપી બાંયધરી

CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ વડતાલના સંતોએ 36 કલાકમાં ભીંતચિત્રો ઉતારવાની આપી બાંયધરી

છેલ્લા કેટલાક દિવસોથી સલંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના સેવક તરીકે દર્શાવતી ભીંતચિત્રોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને સનાતન ધર્મના સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સરકારે ભીંતચિત્ર વિવાદમાં હસ્તક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ…